Month: March 2026

Scam : અમદાવાદમાં કોલ સેન્ટર કૌભાંડ અંગે કડક પ્રશ્નો

scam અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને ઠગવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા…

Morari Bapu : તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ ઉજવાશે

Morari Bapu : તલગાજરડા : પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તારીખ ૩૦ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન શ્રી ચિત્રકૂટધામ…

પ્રથમ સંસ્કરણની ભવ્ય સફળતા બાદ હવે અમદાવાદમાં યોજાશે વૈષ્ણવ સમાજનો ઐતિહાસિક બિઝનેસ મહાકુંભ – “VIBES 2.0”

અમદાવાદ: વૈષ્ણવ સમાજના વ્યાપારિક કૌશલ્ય અને એકતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવનાર પ્રથમ એડિશનની પ્રચંડ સફળતા બાદ, હવે વધુ ભવ્ય…

The Bar Council of Gujarat : ગુજરાત બાર કાઉન્સિલના ઇલેક્શનમાં એડવોકેટ અનિલ કેલ્લાની ઐતિહાસિક પાંચમી વખત જીત

The Bar Council of Gujarat : અમદાવાદ : ગુજરાત બાર કાઉન્સિલની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં જાણીતા કાનૂની વિશેષજ્ઞ અને વકીલાત ક્ષેત્રના…

AAP : અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાની 450થી વધુ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી

AAP : અમદાવાદ : અમદાવાદ શહેરની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન સર્જાયું છે. શહેરના જાણીતા અને લોકપ્રિય કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ…

Navratri : ચૈત્ર નવરાત્રીનું મહત્ત્વ – નવ દિવસની માતાજીની આરાધના અને આધ્યાત્મિક શક્તિનો ઉત્સવ – ફાલ્ગુન ઠક્કર દ્વારા

Navratri : હિંદુ સંસ્કૃતિમાં નવરાત્રીને શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનો મહાપર્વ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન મુખ્યત્વે બે નવરાત્રિઓ આવે…

Shrimad Bhagwat : અમદાવાદમાં ભવ્ય શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ જ્ઞાન મહોત્સવનું આયોજન

ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો અલૌકિક મહાપ્રસંગ — 19 થી 22 માર્ચ સુધી મણિનગર ખાતે યોજાશે Shrimad Bhagwat અમદાવાદ : અમદાવાદ…

Medical Camp : રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમ ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

સંસ્થાના પ્રમુખ શ્રી કિશોરભાઈ અંજારીયા, એક્ઝી. ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ અને મહામંત્રી શ્રી પાર્થ ઠક્કરે કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત…