Month: March 2026

શરીરમાં રોગનો પ્રવેશ માનવીને રોવડાવે છે. તો મનમાં અહમ્ નો પ્રવેશ માનવીને રખડાવે છે.– શ્રેણિક દલાલ દ્વારા

અહમ્ માં…. અધમતા માનવીનાં મનમાં અહમ્ નામનો દર્ગુણ રૂપી દુશ્મન જયારે પ્રવેશ કરે છે ત્યારે માનવીને સારાસારનું ભાન રહેતું નથી…

AAP : અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીમાં એનસીપીના અગ્રણીઓનું ભવ્ય જોડાણ

AAP અમદાવાદ : આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી રાજ્યભરમાં પોતાની સંગઠનાત્મક શક્તિ મજબૂત બનાવી રહી છે.…