Day: March 18, 2026

Shrimad Bhagwat : અમદાવાદમાં ભવ્ય શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ જ્ઞાન મહોત્સવનું આયોજન

ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો અલૌકિક મહાપ્રસંગ — 19 થી 22 માર્ચ સુધી મણિનગર ખાતે યોજાશે Shrimad Bhagwat અમદાવાદ : અમદાવાદ…

Medical Camp : રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમ ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

સંસ્થાના પ્રમુખ શ્રી કિશોરભાઈ અંજારીયા, એક્ઝી. ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ અને મહામંત્રી શ્રી પાર્થ ઠક્કરે કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત…

શરીરમાં રોગનો પ્રવેશ માનવીને રોવડાવે છે. તો મનમાં અહમ્ નો પ્રવેશ માનવીને રખડાવે છે.– શ્રેણિક દલાલ દ્વારા

અહમ્ માં…. અધમતા માનવીનાં મનમાં અહમ્ નામનો દર્ગુણ રૂપી દુશ્મન જયારે પ્રવેશ કરે છે ત્યારે માનવીને સારાસારનું ભાન રહેતું નથી…