Tag: writer

સંબંધ બાંધતા બંધાઇ ગયો, તો ટકાવી જાણો – શ્રેણિક દલાલ દ્વારા

માનવી સમાજમાં રહેતો હોવાથી બીજા જોડે કોઇ ને કોઇ સંબંધથી સંકળાયેલો હોય છે. અમુક સંબંધ જન્મજાતથી જ પોતાના કર્માનુસાર લોહીનો…

હસતા રહો,હસાવતા રહો, યાદ કરશે લોક તુજ વિદાય બાદ – શ્રેણિક દલાલ દ્વારા

આ દુનિયામાં વિવિધ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ વસતી હોય છે. અમુક લોકોને કાર્યશીલ બની રહેવું ગમે છે તો અમુક લોકોને કોઇ…

શરીરમાં રોગનો પ્રવેશ માનવીને રોવડાવે છે. તો મનમાં અહમ્ નો પ્રવેશ માનવીને રખડાવે છે.– શ્રેણિક દલાલ દ્વારા

અહમ્ માં…. અધમતા માનવીનાં મનમાં અહમ્ નામનો દર્ગુણ રૂપી દુશ્મન જયારે પ્રવેશ કરે છે ત્યારે માનવીને સારાસારનું ભાન રહેતું નથી…

આ જમાનામાં લોકોએ બીજા જોડે પરિચય થતા સમજી વિચારીને સંબંધ કેળવવો જોઈએ – શ્રેણિક દલાલ દ્વારા

જેવી સોબત તેવી અસર, જેવો સંગ તેવો રંગ માનવીના સંસ્કારને ઓળખવા માટે એ કેવા લોકોની સોબતમાં છે એ જાણવું જરૂરી…

ક્રેડિટ કાર્ડ અને બેંક લોનની સવલતોનું મૃગજળિયું સુખ – શ્રેણિક દલાલ દ્વારા

કાલની ચૂકવણીનો વિચાર કરીને આજની ખરીદી પર અંકુશ રાખવામાંજ મઝા છે. હાલના યુગમાં ક્રેડિટ કાર્ડ થકી ખરીદી કરવાનું ઘણું જ…

બોલે તેના બોર વેચાય….– શ્રેણિક દલાલ દ્વારા

અમુક વ્યક્તિઓ પોતાના પરિવારનાં સભ્યો જોડે કે મિત્રવર્ગમાં કે સગાવહાલા જોડે ખુલ્લા દિલથી તથા નિખાલસતાથી સારી રીતે વાતચીત કરતા હોય…

ન રહ્યા રીત રિવાજ કે ન રહ્યા જૂનવાણી વિચારો આ યુગમાં, થઈ ગયો વિકાસ હર ચીજનો આ નવા જમાનામાં..– શ્રેણિક દલાલ દ્વારા

આજના આધુનિક જમાનામાં માનવીએ પોતાના વિચારો તથા સ્વભાવ બદલવો જ પડે છે. નવા તથા જૂના વિચારોના ઘર્ષણમાં માનવીએ જૂની પ્રણાલિકા…

દિવાળી આવી… દિવાળી આવી…. ખુશાલી  લાવી… – શ્રેણિક દલાલ દ્વારા

શ્રાવણ તથા ભાદરવાના ધાર્મિક મહિના બાદ આવતો મહિનો આસો માસમાં દિવાળી તહેવારનું આગમન થતા જ લોકોના દિલમાં ઉત્તેજના તથા અનેરો…

જીવનમાં સુખ કે દુ:ખ તો આવતું રહેશે પણ આપણે તેને સ્વીકારવું જ પડશે – શ્રેણિક દલાલ દ્વારા

માનવીના સ્વભાવમાં શાંત, ક્રોધ, કરુણ, હાસ્ય, ભય, અદ્ભૂત, શૃંગાર એવા નવ રસ એક અથવા બીજી રીતે વણાયેલા હોય છે. આ…