Tag: writer

જીવનમાં સુખ કે દુ:ખ તો આવતું રહેશે પણ આપણે તેને સ્વીકારવું જ પડશે – શ્રેણિક દલાલ દ્વારા

માનવીના સ્વભાવમાં શાંત, ક્રોધ, કરુણ, હાસ્ય, ભય, અદ્ભૂત, શૃંગાર એવા નવ રસ એક અથવા બીજી રીતે વણાયેલા હોય છે. આ…

સંબંધ બાંધતા બંધાઈ ગયો…..તો ટકાવી જાણો – શ્રેણિક દલાલ દ્વારા

માનવી સમાજમાં રહેતો હોવાથી બીજા જોડે કોઇ ને કોઇ સંબંધથી સંકળાયેલો હોય છે. અમુક સંબંધ જન્મજાતથી જ પોતાના કર્માનુસાર લોહીનો…

પોતાના મનનાં જ વિચારો  ….. માનવીના જીવનને ઘડે છે – શ્રેણિક દલાલ દ્વારા

માનવી સમાજમાં રહેતો હોવાથી અન્ય જોડે સંપર્કમાં આવતા કોઇ વખત અમુક કારણોસર મનદુ:ખ થાય કે ખુશી થતા હ્રદયમાં લાગણીનો ઊભરો…

બદલાવ રૂપી કૂકડો ….. નવી પેઢીના લોકોને જગાડે છે. – શ્રેણિક દલાલ દ્વારા

જમાનો બદલાતા માનવીએ જૂની પ્રણાલિકા ત્યજીને નવી પ્રણાલિકાને સ્વીકારવા અચકાવું ન જોઈએ. અગર કોઇ વ્યક્તિ ‘જે ચાલ્યું આવે છે’ તે…

મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને, ચાલ્યાં ગયાં આંખોથી આખો ચાર કરીને – શ્રેણિક દલાલ દ્વારા

મારી નાત જાતનાં મોટા ભાગના લોકો અમદાવાદ શહેરમાં વસે છે. ત્યાં અમારી નાતની ક્લબ છે જેમાં એક વાંચનાલય પણ ચલાવવામાં…

પ્રેમ લગ્નમાં સફળતાની ચાવી…. સંમતિ – શ્રેણિક દલાલ દ્વારા

પૂર્વભવના સંબંધોની લેણાદેણી બાકી રહેતા નર અને નારીને કોઈક ક્ષણે અરસપરસ માટે લાગણીનો ઉભરો આવવાથી અથવા આ ભવમાં એકબીજાને જોઈને…