Tag: writer

સુખી રહેવું કે દુ:ખી રહેવું એ માનવીના પોતાના મન પર જ આધાર હોય છે. – શ્રેણિક દલાલ દ્વારા

સુખ દુ:ખ મનમાં ન આણીએ, સુખ અને દુ:ખ એ જીવનનાં બે પાસા છે જે દરેક માનવીની જિંદગીમાં જુદા જુદા સમયે…

વેચાણકળામાં સકારાત્મક તથા નકારાત્મક પગલા…. શ્રેણિક દલાલ દ્વારા

આજનાં આધુનિક જમાનામાં કોઇ પણ વ્યવસાયમાં ધંધાકીય હરિફાઈ વધી જતાં લોકોને આકર્ષવા વિવિધ રીતો અજમાવી વેચાણ કરવામાં આવે છે. વેપારીઓ…

ભગવાનની કૃપાદ્રષ્ટિ તથા કુદરતની લીલા લેખક : શ્રેણિક દલાલ દ્વારા

માનવભવ કે કુદરતની લીલાની લગામ ઈશ્વરનાં હાથમાં હોવાથી તેની કૃપા કે ઈચ્છાથી જ આલમમાં ખેલ ખેલાતો હોય છે. ઈશ્વર તો…

The News Express ને શુભેચ્છાઓ પાઠવતા લેખક-સંપાદક અમર પંડિતજી

“આજનો યુગ” વર્તમાન પત્રના શ્રી મહાસુખભાઈ તથા તેમના પુત્ર ચી. ફાલ્ગુનને તેમના સચોટ અને સફળ પત્રકારત્વ માટે ધન્યવાદ. ડિજિટલ પ્લેટફોર્મ…

The News Express ને શુભકામનાઓ પાઠવતા વરિષ્ઠ લેખક તથા પત્રકાર શ્રી રજનીકુમાર પંડ્યા..

એ એક મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે ગમે તેટલી વ્યસ્ત વ્યક્તિ હોય તો પણ એ દુનિયાભરના સમાચારો વાંચી લીધા પછી પણ…