Category: Spiritual

award : ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ 2026માં હિતેશભાઈ ગજ્જરને પ્રતિષ્ઠિત એવોર્ડ

award અમદાવાદ : અમદાવાદ ખાતે યોજાયેલ 39મો ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – 2026 જ્યોતિષ અને આધ્યાત્મિક વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સ્મરણિય…

Shri Swaminarayan : શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજયસ્તંભ સ્થાપનાનું આયોજન

Shri Swaminarayan જેતલપુર, ફેબ્રુઆરી 01, 2026 : ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં…

Ram Katha : વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન.

Ram Katha આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે:રામનાથ કોવિંદ.* *ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ…

Bajrangdas Bapa : બગદાણામાં બિરાજતા સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49 ની પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી

ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા Bajrangdas Bapa હરેશ જોશી, કુંઢેલી ,બગદાણા બગદાણા ધામ ખાતે…

Astral Travel Meditation : ચેતનાની યાત્રા તરફ: અમદાવાદમાં એસ્ટ્રલ ટ્રાવેલ મેડીટેશન વર્કશોપ

વાસ્તુ શાસ્ત્રી અને ન્યુમરોલોજીસ્ટ શ્રી હિતેશભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ Astral Travel Meditation અમદાવાદ : આધ્યાત્મિક વિકાસ અને આંતરિક ચેતનાની શોધ…

Morari Bapu : સાધકમાં વિનમ્રતા હોવી જોઈએ.

સાધકમાં નમ્રતા,પરસ્પર પ્રેમ,ગ્રંથ ઉપર દ્રઢ ભરોસો ઇષ્ટનું સ્મરણ-હોવા જોઇએ. સાધકમાં પોતાની વિશેષતાનો અહંકાર આવવો ન જોઈએ. વક્તાનું પણ એક લક્ષણ…

Numerology : અમદાવાદમાં ત્રણ દિવસીય ન્યુમરોલોજી વર્કશોપનું સફળ આયોજન

ગુજરાતના નામાંકિત વાસ્તુ શાસ્ત્રી અને ન્યુમરોલોજીસ્ટ શ્રી હિતેશભાઈ ગજ્જર દ્વારા માર્ગદર્શન Numerology અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાતના નામાંકિત વાસ્તુ શાસ્ત્રી…

Morari Bapu : મહુવા: તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે

આગામી તા.7ને શુક્રવારે સતત 18માં વર્ષે સંતવાણીના આદિ સર્જક, ભજનિક, તબલા વાદક, બેન્જો વાદક અને મંજીરા વાદકની એવોર્ડ આપીને વંદના…

Morari Bapu : મોરારી બાપુએ ચાતુર્માસને આપ્યો નવો અર્થ: સમાસ, અમાસ, કુમાશ અને ક્ષમાશના ચાર સૂત્રો સમજાવ્યા

Morari Bapu પ્રવર્ષણ પર્વત પર માનસ રામયાત્રાની છઠ્ઠા દિવસની કથા: બાપુએ અંતઃકરણની શુદ્ધિ અને સાધુતાનો માર્ગ સમજાવ્યો પ્રવર્ષણ પર્વત (કર્ણાટક),…