Category: Gujarati

Numerology : અમદાવાદમાં ત્રણ દિવસીય ન્યુમરોલોજી વર્કશોપનું સફળ આયોજન

ગુજરાતના નામાંકિત વાસ્તુ શાસ્ત્રી અને ન્યુમરોલોજીસ્ટ શ્રી હિતેશભાઈ ગજ્જર દ્વારા માર્ગદર્શન Numerology અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાતના નામાંકિત વાસ્તુ શાસ્ત્રી…

Advocate : ગુજરાતની જેલોમાં વકીલો માટે યોગ્ય સુવિધાઓની માંગ: ડી.જી.પી.ને રજૂઆત હર્ષ સંઘવી સાથે એડવોકેટની મુલાકાત, સગવડ કરી આપવા હૈયા ધારણ

Advocate અમદાવાદ : ગુજરાતની સેન્ટ્રલ, જિલ્લા, અને સબ-જેલોમાં કેદીઓને મળવા આવતા વકીલો માટે યોગ્ય અને સન્માનીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ…

fishermen : 2661 ભારતીય માછીમારોને 2014થી અત્યારસુધીમાં પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા

રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો fishermen : 04 ડિસેમ્બર, 2025: ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ…

Vande Bharat Via USA : ક્રિસમસ પર ‘વંદે ભારત વાયા યુ.એસ.એ.’ની કૉમેડી રોમેન્ટિક ટ્રીપ

મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ ‘વંદે ભારત વાયા યુ. એસ. એ.’ 25મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આસમાન પ્રોડક્શન્‍સ, સાકે…

ન રહ્યા રીત રિવાજ કે ન રહ્યા જૂનવાણી વિચારો આ યુગમાં, થઈ ગયો વિકાસ હર ચીજનો આ નવા જમાનામાં..– શ્રેણિક દલાલ દ્વારા

આજના આધુનિક જમાનામાં માનવીએ પોતાના વિચારો તથા સ્વભાવ બદલવો જ પડે છે. નવા તથા જૂના વિચારોના ઘર્ષણમાં માનવીએ જૂની પ્રણાલિકા…

Pravasi Rajasthani Divas 2025 : ‘પ્રવાસી રાજસ્થાની દિવસ 2025’ – રાજસ્થાનના ઔદ્યોગિક પરિદૃશ્ય પર એક ખાસ સત્ર

ઉદ્યોગપતિ માધવ સિંઘાનિયા અને પ્રિયા અગ્રવાલ હેબ્બર સત્રમાં ભાગ લેશે. Pravasi Rajasthani Divas 2025 જયપુર, 24 નવેમ્બર, 2025: માનનીય મુખ્યમંત્રી…

Bar Council of Gujarat : “માનનીય ન્યાયાધીશ નિલય અંજારિયા તથા વિપુલ પંચોલી સાહેબનું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સન્માન”

Bar Council of Gujarat અમદાવાદ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના માનનીય ન્યાયાધીશ શ્રી નિલય…

હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડે સ્વામિનારાયણ યુનિવર્સિટી અને એલાઇડ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથે MoU કર્યા

હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ એ એક પ્રમુખ હેલ્થકેર ટેકનોલોજી કંપની છે જે AI-આધારિત પ્રેવેન્ટીવે કેર, હૃદય આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત…

Cow Protectors : ગુજરાતમાં ગૌવંશ અને તેમને બચાવનાર ગૌરક્ષકો બન્ને હાલ અસુરક્ષિત છે

ગૌમાતાનો રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું Cow Protectors અમદાવાદ : ગુજરાતમાં ગૌમાતાને ‘રાજ્યમાતા’નો…

Morari Bapu : મહુવા: તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે

આગામી તા.7ને શુક્રવારે સતત 18માં વર્ષે સંતવાણીના આદિ સર્જક, ભજનિક, તબલા વાદક, બેન્જો વાદક અને મંજીરા વાદકની એવોર્ડ આપીને વંદના…