Category: Gujarati

Taskari : ઈમરાન હાશ્મી અને ‘તસ્કરી’ની કાસ્ટ અમદાવાદમાં ઉત્તરાયણના રંગે રંગાઈ

ઈમરાન હાશ્મી, ઝોયા અફ્રોઝ, અમૃતા ખાનવિલકર અને નંદીશ સિંહ સંધુએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ ‘ટાસ્કરી’ પતંગ ઉડાવી ઉજવણીમાં જોડાયા Taskari…

ગુજરાત મીડિયા એવોર્ડ (GMA) 2026નું ચોથું એડિશન ટૂંક સમયમાં યોજાશે

અમદાવાદ: પત્રકારત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપતા અને સમાજ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત પત્રકારોને સન્માનિત કરવાની ભાવનાથી આયોજિત ગુજરાત મીડિયા એવોર્ડ (GMA) 2026…

Ayurveda : આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

*અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય ‘આયુર્વિવેક મહોત્સવ’નું આયોજન* Ayurveda રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર…

Bajrangdas Bapa : બગદાણામાં બિરાજતા સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49 ની પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી

ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા Bajrangdas Bapa હરેશ જોશી, કુંઢેલી ,બગદાણા બગદાણા ધામ ખાતે…

સિટીમાં AMTS ડ્રાઇવર અને કંડક્ટર માટે આરોગ્ય તપાસ તથા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો

અમદાવાદ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ, વેસ્ટ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સંકલ્પ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજરોજ લાલ દરવાજા સ્થિત…

Astral Travel Meditation : ચેતનાની યાત્રા તરફ: અમદાવાદમાં એસ્ટ્રલ ટ્રાવેલ મેડીટેશન વર્કશોપ

વાસ્તુ શાસ્ત્રી અને ન્યુમરોલોજીસ્ટ શ્રી હિતેશભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ Astral Travel Meditation અમદાવાદ : આધ્યાત્મિક વિકાસ અને આંતરિક ચેતનાની શોધ…

Desh Ratna : અમદાવાદના યુવા શ્રી ક્રમિક યાદવને “દેશ રત્ન” એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા

Desh Ratna નવી દિલ્હી / અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોડેલ, અભિનેતા અને કોરિયોગ્રાફર અમદાવાદના યુવા શ્રી ક્રમિક યાદવને પ્રતિષ્ઠિત ‘દેશ…

Morari Bapu : સાધકમાં વિનમ્રતા હોવી જોઈએ.

સાધકમાં નમ્રતા,પરસ્પર પ્રેમ,ગ્રંથ ઉપર દ્રઢ ભરોસો ઇષ્ટનું સ્મરણ-હોવા જોઇએ. સાધકમાં પોતાની વિશેષતાનો અહંકાર આવવો ન જોઈએ. વક્તાનું પણ એક લક્ષણ…

Vedanta International : વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલની એન્યુઅલ ડેની ઉજવણી કરાઇ

Vedanta International અમદાવાદ : વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડેની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને…

Pujya Morari Bapu : ભાવનગર શિશુવિહાર ખાતે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં ૩૫મો નાગરિક અભિવાદન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

Pujya Morari Bapu ભાવનગર: — ભાવનગર શહેરના શિશુવિહાર સંસ્થાના પરિસરમાં સંસ્થાના સ્થાપક લોકસેવક માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં આયોજિત ૩૫મો નાગરિક…