Category: Gujarati

NGO : સેવાના સંકલ્પ સાથે સમાજ પરિવર્તન તરફ ‘ઈશાની ફાઉન્ડેશન’નું પગલું

NGO અમદાવાદ : સામાજિક વિકાસ, માનવસેવા અને સર્વાંગી લોકકલ્યાણના ઉદ્દેશ સાથે અમદાવાદ શહેરમાં “ઈશાની ફાઉન્ડેશન” નામના નવા જાહેર ચેરીટેબલ ટ્રસ્ટ…

Election : ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણી માટે સીનિયર એડવોકેટ શ્રી અનિલ કેલ્લા સાહેબે ઉમેદવારી નોંધાવી

Election અમદાવાદ: ગુજરાતના કાનૂની ક્ષેત્રમાં અનુભવ, વિશ્વસનીયતા અને સેવાભાવનાનું પ્રતિબિંબ ગણાતા સીનિયર એડવોકેટ શ્રી અનિલ કેલ્લા સાહેબે ગુજરાત બાર કાઉન્સિલની…

award : ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ 2026માં હિતેશભાઈ ગજ્જરને પ્રતિષ્ઠિત એવોર્ડ

award અમદાવાદ : અમદાવાદ ખાતે યોજાયેલ 39મો ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – 2026 જ્યોતિષ અને આધ્યાત્મિક વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સ્મરણિય…

Shri Swaminarayan : શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજયસ્તંભ સ્થાપનાનું આયોજન

Shri Swaminarayan જેતલપુર, ફેબ્રુઆરી 01, 2026 : ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં…

Budget : શ્રુતિ અગર્વાલ, સહ-સ્થાપક, સ્ટેશફિને બજેટ 2026–27ના આર્થિક સમાવેશ અને MSME આધારિત વિકાસ પર મજબૂત સમર્થન દર્શાવ્યું છે।

Budget : કેન્દ્રીય બજેટ 2026–27 ઉદ્યોગસાહસીઓ અને MSME ક્ષેત્ર માટે એક વિશ્વસનીય અને ઉત્સાહજનક સંકેત આપે છે, જે ભારતની વિકાસ…

આ જમાનામાં લોકોએ બીજા જોડે પરિચય થતા સમજી વિચારીને સંબંધ કેળવવો જોઈએ – શ્રેણિક દલાલ દ્વારા

જેવી સોબત તેવી અસર, જેવો સંગ તેવો રંગ માનવીના સંસ્કારને ઓળખવા માટે એ કેવા લોકોની સોબતમાં છે એ જાણવું જરૂરી…

Chaurangi : લાગણીસભર ગુજરાતી ફિલ્મ ‘ચૌરંગી’ – જીવનના ચાર રંગોની સંવેદનશીલ રજૂઆત

Chaurangi ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં નવા વિષયો, વાસ્તવિક વાર્તાઓ અને ટેક્નિકલી મજબૂત રજૂઆત સાથે સતત પ્રગતિ કરી રહી…

ક્રેડિટ કાર્ડ અને બેંક લોનની સવલતોનું મૃગજળિયું સુખ – શ્રેણિક દલાલ દ્વારા

કાલની ચૂકવણીનો વિચાર કરીને આજની ખરીદી પર અંકુશ રાખવામાંજ મઝા છે. હાલના યુગમાં ક્રેડિટ કાર્ડ થકી ખરીદી કરવાનું ઘણું જ…

Gauravvanta Gujarati Award 2026 : ‘ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં બહુવિધ ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન

Gauravvanta Gujarati Award 2026 અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ‘ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં ગુજરાતી સિનેમા, સંગીત, રમતગમત અને સમાજસેવા ક્ષેત્રે…

Ram Katha : વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન.

Ram Katha આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે:રામનાથ કોવિંદ.* *ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ…