Category: Gujarati

Shrimad Bhagwat : અમદાવાદમાં ભવ્ય શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ જ્ઞાન મહોત્સવનું આયોજન

ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો અલૌકિક મહાપ્રસંગ — 19 થી 22 માર્ચ સુધી મણિનગર ખાતે યોજાશે Shrimad Bhagwat અમદાવાદ : અમદાવાદ…

Medical Camp : રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમ ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

સંસ્થાના પ્રમુખ શ્રી કિશોરભાઈ અંજારીયા, એક્ઝી. ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ અને મહામંત્રી શ્રી પાર્થ ઠક્કરે કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત…

શરીરમાં રોગનો પ્રવેશ માનવીને રોવડાવે છે. તો મનમાં અહમ્ નો પ્રવેશ માનવીને રખડાવે છે.– શ્રેણિક દલાલ દ્વારા

અહમ્ માં…. અધમતા માનવીનાં મનમાં અહમ્ નામનો દર્ગુણ રૂપી દુશ્મન જયારે પ્રવેશ કરે છે ત્યારે માનવીને સારાસારનું ભાન રહેતું નથી…

AAP : અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીમાં એનસીપીના અગ્રણીઓનું ભવ્ય જોડાણ

AAP અમદાવાદ : આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી રાજ્યભરમાં પોતાની સંગઠનાત્મક શક્તિ મજબૂત બનાવી રહી છે.…

Relationship : સંબંધમાં તમારી વાણીનું મહત્વ અને તમારી બોલી કેવી હોવી જોઈએ – ફાલ્ગુન ઠક્કર દ્વારા

Relationship માનવ જીવનમાં સંબંધો ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સંબંધોને મજબૂત બનાવવામાં પ્રેમ, વિશ્વાસ અને સમજણ જેટલું જ મહત્વ વાણીનું પણ…

DLVB : એકતા, સેવા અને સંસ્કારનો અનોખો સમારોહ – શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવન

DLVB અમદાવાદ, તા. 01 માર્ચ 2026 શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી કૃપેશભાઈ ઠક્કર તથા કારોબારી સભ્યોના સુવ્યવસ્થિત આયોજન…

પેપ્સિકો ઇન્ડિયાએ RevolutioNari પહેલના પ્રભાવનો વ્યાપ વધાર્યો, મૃદા હાર્ટ ‘એન સોઇલ ફાઉન્ડેશન સાથે શરૂ કરવામાં આવેલી આ પહેલ 55,000+ મહિલાઓને આજીવિકા સક્ષમ બનાવી રહી છે

જાગૃતિથી ઉદ્યમિતા સુધીના સુગઠિત માર્ગ દ્વારા 270+ ગામડાઓમાં 55,000થી વધુ ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરવામાં આવી ભાગીદારી દ્વારા 1,000 ગામડાઓ સુધી…

Laalo : શ્રદ્ધા અને મુક્તિની યાત્રા: લાલો – કૃષ્ણ સદા સહાયતે સોની LIV પર આવી રહ્યું છે

Laalo – Krishna Sada Sahaayate વિશ્વસનીય ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ 6 માર્ચે સોની LIV પર તેના…

Avval Foundation : અવ્વલ ફાઉન્ડેશન ઘાટલોડિયા સંચાલિત ઘરડાઘર દ્વારા ભવ્ય નવ માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન

Avval Foundation અમદાવાદ : અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા…