Category: Gujarati

Chaurangi : લાગણીસભર ગુજરાતી ફિલ્મ ‘ચૌરંગી’ – જીવનના ચાર રંગોની સંવેદનશીલ રજૂઆત

Chaurangi ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં નવા વિષયો, વાસ્તવિક વાર્તાઓ અને ટેક્નિકલી મજબૂત રજૂઆત સાથે સતત પ્રગતિ કરી રહી…

ક્રેડિટ કાર્ડ અને બેંક લોનની સવલતોનું મૃગજળિયું સુખ – શ્રેણિક દલાલ દ્વારા

કાલની ચૂકવણીનો વિચાર કરીને આજની ખરીદી પર અંકુશ રાખવામાંજ મઝા છે. હાલના યુગમાં ક્રેડિટ કાર્ડ થકી ખરીદી કરવાનું ઘણું જ…

Gauravvanta Gujarati Award 2026 : ‘ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં બહુવિધ ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન

Gauravvanta Gujarati Award 2026 અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ‘ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં ગુજરાતી સિનેમા, સંગીત, રમતગમત અને સમાજસેવા ક્ષેત્રે…

Ram Katha : વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન.

Ram Katha આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે:રામનાથ કોવિંદ.* *ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ…

Taskari : ઈમરાન હાશ્મી અને ‘તસ્કરી’ની કાસ્ટ અમદાવાદમાં ઉત્તરાયણના રંગે રંગાઈ

ઈમરાન હાશ્મી, ઝોયા અફ્રોઝ, અમૃતા ખાનવિલકર અને નંદીશ સિંહ સંધુએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ ‘ટાસ્કરી’ પતંગ ઉડાવી ઉજવણીમાં જોડાયા Taskari…

ગુજરાત મીડિયા એવોર્ડ (GMA) 2026નું ચોથું એડિશન ટૂંક સમયમાં યોજાશે

અમદાવાદ: પત્રકારત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપતા અને સમાજ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત પત્રકારોને સન્માનિત કરવાની ભાવનાથી આયોજિત ગુજરાત મીડિયા એવોર્ડ (GMA) 2026…

Ayurveda : આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

*અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય ‘આયુર્વિવેક મહોત્સવ’નું આયોજન* Ayurveda રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર…

Bajrangdas Bapa : બગદાણામાં બિરાજતા સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49 ની પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી

ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા Bajrangdas Bapa હરેશ જોશી, કુંઢેલી ,બગદાણા બગદાણા ધામ ખાતે…

સિટીમાં AMTS ડ્રાઇવર અને કંડક્ટર માટે આરોગ્ય તપાસ તથા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો

અમદાવાદ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ, વેસ્ટ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સંકલ્પ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજરોજ લાલ દરવાજા સ્થિત…

Astral Travel Meditation : ચેતનાની યાત્રા તરફ: અમદાવાદમાં એસ્ટ્રલ ટ્રાવેલ મેડીટેશન વર્કશોપ

વાસ્તુ શાસ્ત્રી અને ન્યુમરોલોજીસ્ટ શ્રી હિતેશભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ Astral Travel Meditation અમદાવાદ : આધ્યાત્મિક વિકાસ અને આંતરિક ચેતનાની શોધ…