Category: Gujarati

ceremony : માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા પી.આઈ. બી.જી. ચેતરીયા સાહેબનો વિદાય સમારંભ યોજાયો

ceremony અમદાવાદ : અમદાવાદ શહેરના રાખીયાલ વિસ્તારમાં આવેલ પોઈન્ટ હોટેલ ખાતે તા. 02/04/2026, ગુરુવારે માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા રાખીયાલ પોલીસ…

GMA : અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું

GMA અમદાવાદ : અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે 7 એપ્રિલના રોજ ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નું આયોજન કરવામાં…

Dhabkaaro : ફિલ્મ ‘ધબકારો’ ના ટીઝર લોન્ચ બાદ સર્જાયો વિવાદ? મુખ્ય અભિનેતાની સોશિયલ મીડિયા પર સૂચક ચુપકીદી

Dhabkaaro અમદાવાદ: તાજેતરમાં જ આગામી ગુજરાતી ફિલ્મ *‘ધબકારો’*નું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરને દર્શકો તરફથી સારો…

“The Kerala Story 2” સમાજમાં જાગૃતિ માટે “ધ કેરલા સ્ટોરી 2” ફિલ્મનું વિશેષ પ્રદર્શન

“The Kerala Story 2” અમદાવાદ, તા. 04 એપ્રિલ 2026: અમદાવાદ શહેરમાં પુરબીયા પ્રજાપતિ સમાજના યુવા ભાઈઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાના…

Hanuman Jayanti : પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારું છે : શબાના આઝમી

-જીવનમાં સાત આહાર ઊર્જાને ઉર્ધ્વગામી કરે : મોરારિબાપુ તલગાજરડામાં કલાધરોને અર્પણ થયાં વિવિધ એવોર્ડ તલગાજરડા – (તખુભાઈ સાંડસુર દ્વારા) Hanuman…

AAP : દાણીલીમડા વોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા હિરેન ગોહિલને ટિકિટ – સેવા, સંઘર્ષ અને સમર્પણની સફર

AAP : અમદાવાદ: સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને Aam Aadmi Party દ્વારા દાણીલીમડા વોર્ડ માટે યુવા અને જાગૃત કાર્યકર…

હસતા રહો,હસાવતા રહો, યાદ કરશે લોક તુજ વિદાય બાદ – શ્રેણિક દલાલ દ્વારા

આ દુનિયામાં વિવિધ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ વસતી હોય છે. અમુક લોકોને કાર્યશીલ બની રહેવું ગમે છે તો અમુક લોકોને કોઇ…

Hindu Sanatan Dharma : હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

Hindu Sanatan Dharma અમદાવાદ : શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો…

Scam : અમદાવાદમાં કોલ સેન્ટર કૌભાંડ અંગે કડક પ્રશ્નો

scam અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને ઠગવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા…

Morari Bapu : તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ ઉજવાશે

Morari Bapu : તલગાજરડા : પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તારીખ ૩૦ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન શ્રી ચિત્રકૂટધામ…