Category: Gujarat

Arangetram : ‘એજ ઇઝ જસ્ટ અ નંબર’ની કહેવતને સાર્થક કરતા 48 વર્ષના શ્રીમતી કોષા વોરાનું આરંગેત્રમ થલતેજ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું

બાળપણમાં કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર પાસે અને 45 વર્ષે તેમના સમર્થ શિષ્યા કલાગુરૂ શ્રીમતી રૂચાબેન ભટ્ટ પાસેથી કોષાબહેને ભરતનાટ્યમની તાલીમ…

Morari Bapu : પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે

Morari Bapu : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા યોજશે. આ કથાનો ઉદ્દેશ્ય વૃદ્ધોના કલ્યાણ…

GANDHINAGAR : પાટનગરના આંગણે સાંસ્કૃતિક ઉજાસ પ્રગટાવતા શ્રી સંજય તન્ના, બીગશોટ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરની જાણીતી ‘સંસ્કૃતિ’ સંસ્થા તેમજ ધી ડોકટર્સ એસોસિએશન સહભાગી બન્યા GANDHINAGAR : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, સાંસ્કૃતિક…

MORARI BAPU : “તલગાજરડાનાં વિચારો વિશ્વાસના ઘૂનામાં નાહીને નીકળે છે”

અમારો માર્ગ વિચાર અને વિશ્વાસનાં બે કિનારાઓ વચ્ચે વૈરાગનો મારગ છે: મોરારિબાપુ આને પારિવારિક આત્મશ્લાઘા ન સમજશો: બાપુ સનાતની પરંપરામાં…

BAPA SITARAM : ગુરૂઆશ્રમ બગદાણા ખાતે દીપાવલી પર્વમાળાની તૈયારીઓ નો ધમધમાટ શરૂ

બગદાણા ખાતે સ્વયંસેવકોની મળેલી ખાસ બેઠકમાં વ્યસન મુક્તિના શપથ લીધા BAPA SITARAM . હરેશ જોશી-કુંઢેલી : બગદાણા : દિવાળી બેસતા…

Pu. Shankaracharya Maharaj : હિન્દુઓ એક હશે તો દુનિયાની કોઈ તાકાત એના પર શાસન કરી શકશે નહીં – પૂ. શંકરાચાર્ય મહારાજ

Pu. Shankaracharya Maharaj ભાવનગર : શિવકુજ આશ્રમ અધેડા વિસ્તાર ભાવનગર ખાતે નવરાત્રી પુનરાવતી પ્રસંગે ધર્મ સભામાં દ્વારકા શારદાપીઠ ના શંકરાચાર્ય…