Category: Gujarat

Jayshil Charitable Trust : “જયશીલ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા માનવતાનો આગવો પ્રયોગ: 55 વર્ષની દિવ્યાંગ મહિલાને જીવનના નવા અવકાશ માટે ટ્રાયસિકલ અર્પણ

Jayshil Charitable Trust : અમદાવાદ : માનવતાને સમર્પિત એક આગવી પહેલમાં, જયશીલ ચેરીટેબલ ટ્રસ્ટે 55 વર્ષીય દિવ્યાંગ મહિલાને ટ્રાયસિકલ અર્પણ…

SSGS : શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી ૧૮૦મી પ્રાગટ્ય જયંતી આદિ ઉત્સવોની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઇ……

SSGS : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં પ્રબોધિની એકાદશી જીવનપ્રાણ શ્રી અબજીબાપાની ૧૮૦ મી પ્રાગટ્ય જયંતી…

Air Pollution : અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે, જાણો તમારા વિસ્તારનો AQI

Air Pollution : અમદાવાદમાં દિવાળીના કારણે હવામાં પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો હતો. જે બાદ હવે પરિસ્થિતી એવી બની રહી છે…

Murder Case : બોપલ વિદ્યાર્થી મર્ડર કેસ: આરોપી કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર

Murder Case : અમદાવાદ શહેરના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ…

Jaya Kishorij Katha : “समस्त कोकाशाई वेलांगरी परिवार” द्वारा आयोजित भव्य आध्यात्मिक कथा महोत्सव

Jaya Kishorij Katha : अहमदाबाद, गुजरात – मेमदावाद रोड स्थित “राधे उपवन” में दिनांक १२/१३/१४ नवंबर २०२४ को “समस्त कोकाशाई…

મૃત્યુ પૂર્વેની  – સ્મૃતિઓનો નિકાલ – શ્રેણિક દલાલ દ્વારા

સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી જીવનસાથી કે સંતાનો તેની વસ્તુઓ, કપડાં, જણસ, દસ્તાવેજો તથા અન્ય તમામ બાબતો કાઢી,…

“The News Express” (ન્યૂઝ પોર્ટલ) – ગુજરાતના દરેક જિલ્લામાં પત્રકારોની નિમણુંક

“The News Express” સાથે જોડાવાની ઉત્તમ તક! અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પત્રકારો ની નિમણુક કરી રહ્યા છીએ, જે સ્થાનિક સમાચાર…

Jalaram Jayanti : શ્રી જલારામ બાપાની 225મી જન્મજયંતિ મહોત્સવની વિશેષ ઉજવણી: ભક્તિભાવ અને અન્નકૂટનો મહોત્સવ શ્રી રામ જલારામ મંદિર ઘોડાસરમાં યોજાયો

Jalaram Jayanti અમદાવાદ, નવેમ્બર 2024 – ઘોડાસર સ્થિત શ્રી રામ જલારામ મંદિર ખાતે પરમ પૂજનીય સંત શ્રી જલારામ બાપાની 225મી…