Tag: writer

  નમ્રતા..સ્વભાવનું એક આભૂષણ – શ્રેણિક દલાલ દ્વારા

નમ્રતા માનવ સ્વભાવનું એક અલંકાર ગણાય છે. અનેક ગુણોયુક્ત એવી નમ્રતા વ્યવહારમાં રાખનાર વ્યક્તિને લોકો માનની નજરે જોતાં હોય છે.…

માફી આપવામાં કે માફી માંગવામાં રહેલી મહાનતા – શ્રેણિક દલાલ દ્વારા

પોતાની ભૂલની માફી માંગવામાં મહાનતા રહેલી છે પરંતુ બીજાની ભૂલને માફ કરવામાં પોતાની ઉદારતાનાં દર્શન થાય છે. ક્ષમા માગનારો અને…

ભૂલનો  એકરાર કરી…..મનને ને હળવું ફૂલ બનાવો – શ્રેણિક દલાલ દ્વારા

‘મિયાં પડ્યા પણ તંગડી ઉંચી રાખે’ આ લોકાકિતને ઘણા માનવીઓ આચરણમાં મૂકતાં હોય છે. પણ જે માનવી પોતાનાથી થયેલી ભૂલને…