જીવનમાં સુખ કે દુ:ખ તો આવતું રહેશે પણ આપણે તેને સ્વીકારવું જ પડશે – શ્રેણિક દલાલ દ્વારા
માનવીના સ્વભાવમાં શાંત, ક્રોધ, કરુણ, હાસ્ય, ભય, અદ્ભૂત, શૃંગાર એવા નવ રસ એક અથવા બીજી રીતે વણાયેલા હોય છે. આ…
One stop Portal to get Authentic Informative and immediate News
માનવીના સ્વભાવમાં શાંત, ક્રોધ, કરુણ, હાસ્ય, ભય, અદ્ભૂત, શૃંગાર એવા નવ રસ એક અથવા બીજી રીતે વણાયેલા હોય છે. આ…
માનવી સમાજમાં રહેતો હોવાથી બીજા જોડે કોઇ ને કોઇ સંબંધથી સંકળાયેલો હોય છે. અમુક સંબંધ જન્મજાતથી જ પોતાના કર્માનુસાર લોહીનો…
કોઇ પણ સંજોગોમાં કોઇની પણ અથવા કોઇ પણ ચીજની તુલના કરીને માનવી ગણતરી કરતો રહેતો હોય છે. અલબત્ત કોઇ પણ…
શંકા ફક્ત બે જ અક્ષરનો બનેલો એક મામૂલી શબ્દ છે પરંતુ એ માનવીને આખો ને આખો ભરખી જાય છે. શંકા…
માનવી સમાજમાં રહેતો હોવાથી અન્ય જોડે સંપર્કમાં આવતા કોઇ વખત અમુક કારણોસર મનદુ:ખ થાય કે ખુશી થતા હ્રદયમાં લાગણીનો ઊભરો…
જમાનો બદલાતા માનવીએ જૂની પ્રણાલિકા ત્યજીને નવી પ્રણાલિકાને સ્વીકારવા અચકાવું ન જોઈએ. અગર કોઇ વ્યક્તિ ‘જે ચાલ્યું આવે છે’ તે…
*સમય* એક એવો શબ્દ છે જેને નથી કાનો કે માત્રા તથા નથી દીર્ઘ અથવા હૄર્સ્વ. દેખાવમાં સાવ સાદો શબ્દ પરંતુ…
મારી નાત જાતનાં મોટા ભાગના લોકો અમદાવાદ શહેરમાં વસે છે. ત્યાં અમારી નાતની ક્લબ છે જેમાં એક વાંચનાલય પણ ચલાવવામાં…
હાલના યુગમાં લોકો પાસે સમય ન હોવાથી કે સમય કિંમતી હોવાથી પગલું ઝડપથી ભરે છે અને ઉતાવળિયું પગલું ભરવાથી તકલીફ…
પૂર્વભવના સંબંધોની લેણાદેણી બાકી રહેતા નર અને નારીને કોઈક ક્ષણે અરસપરસ માટે લાગણીનો ઉભરો આવવાથી અથવા આ ભવમાં એકબીજાને જોઈને…
WhatsApp us