Tag: Ram Katha

Ram Katha : વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન.

Ram Katha આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે:રામનાથ કોવિંદ.* *ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ…

Morari Bapu : મહુવા: તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે

આગામી તા.7ને શુક્રવારે સતત 18માં વર્ષે સંતવાણીના આદિ સર્જક, ભજનિક, તબલા વાદક, બેન્જો વાદક અને મંજીરા વાદકની એવોર્ડ આપીને વંદના…

Ram Katha : આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

Ram Katha : બરસાના, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક…

Morari Bapu : “હું અહીં ભાઈચારો,મહોબ્બત,શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું.”

ભવસાગર પાર કરવા માટે રામકથા દ્રઢ નૌકા છે. હાસ્ય હયાતિનું ભાષ્ય છે શ્રધ્ધા ગુરુ પર,વિશ્વાસ ગુરુ વચન પર,ભરોસો ગુરુ ચરણ…

Morari Bapu – બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

Morari Bapu રામચરિતમાન બુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે. આર્જેન્ટિનાનાં ઉશૂવાયા ખાતે ચાલી રહેલી…

Morari Bapu : રામ ઇશ્વર,કૃષ્ણ સર્વેશ્વર,શિવ પરમેશ્વર છે.

Morari Bapu *કોટેશ્વર પરમેશ્વર છે.* *રામ સત્ય છે,એટલે સત્ય ઈશ્વર છે.* *કૃષ્ણ પ્રેમ છે,પ્રેમ સર્વેશ્વર છે.* *શિવ-શંકર કરુણા છે,કરુણા પરમેશ્વર…

Morari Bapu : પુ.સંતરામજીની સમાધિએ રામચરિત માનસ ગાન, નડિયાદમાં પુ.મોરારિબાપુના વ્યાસાસને આયોજન

Morari Bapu તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજથી 1 ફેબ્રુઆરી 25થી નડિયાદના સુખ્યાત સંતરામ મંદિરના આયોજન હેઠળ ફરી એકવાર…

Ram Katha : સંગમની કથા વિરામ પામી;આગામી-૯૫૧મી કથાનો  પહેલી ફેબ્રુઆરીથી નડીઆદ ખાતે આરંભ થશે.

આ મહાકુંભ દિવ્ય,ભવ્ય અને સાથે-સાથે સેવ્ય પણ છે. એક ને જાણો,એકને ધ્યાવો,એકને સેવો અને એકના થઈ જાઓ! દ્રષ્ટિની વક્રતા ખતમ…