Tag: Ram Katha

Morari Bapu : “હું અહીં ભાઈચારો,મહોબ્બત,શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું.”

ભવસાગર પાર કરવા માટે રામકથા દ્રઢ નૌકા છે. હાસ્ય હયાતિનું ભાષ્ય છે શ્રધ્ધા ગુરુ પર,વિશ્વાસ ગુરુ વચન પર,ભરોસો ગુરુ ચરણ…

Morari Bapu – બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

Morari Bapu રામચરિતમાન બુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે. આર્જેન્ટિનાનાં ઉશૂવાયા ખાતે ચાલી રહેલી…

Morari Bapu : રામ ઇશ્વર,કૃષ્ણ સર્વેશ્વર,શિવ પરમેશ્વર છે.

Morari Bapu *કોટેશ્વર પરમેશ્વર છે.* *રામ સત્ય છે,એટલે સત્ય ઈશ્વર છે.* *કૃષ્ણ પ્રેમ છે,પ્રેમ સર્વેશ્વર છે.* *શિવ-શંકર કરુણા છે,કરુણા પરમેશ્વર…

Morari Bapu : પુ.સંતરામજીની સમાધિએ રામચરિત માનસ ગાન, નડિયાદમાં પુ.મોરારિબાપુના વ્યાસાસને આયોજન

Morari Bapu તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજથી 1 ફેબ્રુઆરી 25થી નડિયાદના સુખ્યાત સંતરામ મંદિરના આયોજન હેઠળ ફરી એકવાર…

Ram Katha : સંગમની કથા વિરામ પામી;આગામી-૯૫૧મી કથાનો  પહેલી ફેબ્રુઆરીથી નડીઆદ ખાતે આરંભ થશે.

આ મહાકુંભ દિવ્ય,ભવ્ય અને સાથે-સાથે સેવ્ય પણ છે. એક ને જાણો,એકને ધ્યાવો,એકને સેવો અને એકના થઈ જાઓ! દ્રષ્ટિની વક્રતા ખતમ…

Mahakumbh 2025 : સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય.

Mahakumbh 2025 સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ…

Morari Bapu : સંસ્થાના લાભાર્થે નહીં,આ કથા સૌના શુભાર્થે છે – બાપુ

વૃક્ષો જાનકીના ભાઈ છે,વૃક્ષો વાવો ત્યારે સીતાનું સ્મરણ કરીને વાવજો સભ્યતાએ સંસ્કૃતિના વૃક્ષને વેલની જેમ વળગી રહેવું જોઈએ. રાજકોટને રામમય…

Morari Bapu : ક્લાઈમેટ ચેન્જ: મોરારિબાપુ વર્લ્ડ એમ્બેસેડર 

Morari Bapu : તખુભાઈ સાંડસુર : મોરારિબાપુનું નામ વૈશ્વિક કક્ષાએ ધર્મજગતમાં શિરમોર છે જ છે.અને તેમાં પણ સનાતન હિંદુ ધર્મમાં…