Tag: Morari Bapu

Morari Bapu : રામાયણ અને ગીતા  માનવની બે આંખો છે: મોરારિબાપુ 

તલગાજરડામાં યોજાયેલા સમારોહમાં 35 શિક્ષકોને શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ અર્પણ Morari Bapu : હરેશ જોશી, કૂંઢેલી : મહુવા તાલુકાના…

Morari Bapu :  શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ

મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં – શ્રી અરુણભાઈ દવે Morari Bapu : ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં…

Morari Bapu : રામકથા ત્રિભુવનીય કોષ છે,આમાં બધું જ છે.

હું બહુ બીઝી છું,કારણ કે હું ઇઝી છું:મોરારિબાપુ રામાયણ ખાલી હિસ્ટ્રી નથી,બહુ મોટી મિસ્ટ્રી છે. વેદનું પણ રક્ષણ થવું જોઈએ.…

Ramkatha : રાજકોટમાં ચાલી રહેલી મોરારીબાપુની રામકથામાં દરેક સ્વયં સેવકો નું સન્માન કરવામાં આવ્યું

Ramkatha : રાજકોટ : વૈશ્વિક રામકથા નું રેસ કોર્સ ગ્રાઉન્ડમાં અદભૂત આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન સદ્દભાવના વૃધ્ધાશ્રમ માં…

Morari Bapu : સંસ્થાના લાભાર્થે નહીં,આ કથા સૌના શુભાર્થે છે – બાપુ

વૃક્ષો જાનકીના ભાઈ છે,વૃક્ષો વાવો ત્યારે સીતાનું સ્મરણ કરીને વાવજો સભ્યતાએ સંસ્કૃતિના વૃક્ષને વેલની જેમ વળગી રહેવું જોઈએ. રાજકોટને રામમય…

Morari Bapu : ક્લાઈમેટ ચેન્જ: મોરારિબાપુ વર્લ્ડ એમ્બેસેડર 

Morari Bapu : તખુભાઈ સાંડસુર : મોરારિબાપુનું નામ વૈશ્વિક કક્ષાએ ધર્મજગતમાં શિરમોર છે જ છે.અને તેમાં પણ સનાતન હિંદુ ધર્મમાં…

Morari Bapu : સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી – પૂજ્ય મોરારી બાપુ

સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે. સાધુનો બેડલો સવાયો-તલગાજરડી વિનયે એક દિવસમાં કરોડનો આંકડો વટાવી દીધો! વૃક્ષ દેવો ભવ: અને…

MORARI BAPU : “તલગાજરડાનાં વિચારો વિશ્વાસના ઘૂનામાં નાહીને નીકળે છે”

અમારો માર્ગ વિચાર અને વિશ્વાસનાં બે કિનારાઓ વચ્ચે વૈરાગનો મારગ છે: મોરારિબાપુ આને પારિવારિક આત્મશ્લાઘા ન સમજશો: બાપુ સનાતની પરંપરામાં…

Morari Bapu : માનસરૂપીકાલિકામાં ધાતુ એટલે કનક ભૂધરાકાર શ્રી હનુમાનજી

કથાપ્રવાહમાં વ્યાસપીઠ તરફથી ત્રિભુવનને રામ જન્મની વધાઇ અપાઇ તર્કથી કંઈ સિદ્ધ થતું નથી પણ સતર્ક થવું એ મહત્વનું છે. રામાયણે…

Pm: પ્રધાનમંત્રીશ્રીની યુક્રેનની સદભાવના મુલાકાત અને યુધ્ધ અટકાવવાનો સદભાવ ફળે એ માટે બાપુએ પ્રાર્થના સાથે આ પ્રયાસને ટેકો આપ્યો.

કૃષ્ણજન્મની પૂર્વ સંધ્યાએ સાધુનો પંજરી પ્રસાદ:સર્વનો સ્વિકાર,સૌને પ્યાર,સૌ શુભ માટે ખુલ્લા દ્વાર,સંસારનો સાર અને સૌ માટે પોકાર-એ સાધુનાં લક્ષણ છે.…