Tag: Morari Bapu

smart solar village : પૂજ્ય મોરારીબાપુ અને શ્રી ચિત્રકૂટધામના સહયોગ વડે તલગાજરડા બન્યું સ્માર્ટ સોલાર વિલેજ

smart solar village એમની રામકથાઓમાં પૂજ્ય મોરારીબાપુ કહેતા રહે છે કે ‘રામકથા કેવળ વચનાત્મક ન બનવી જોઈએ, રામકથા રચનાત્મક પણ…

Morari Bapu : શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂજ્ય મોરારીબાપુના સાધુવાદ..

Morari Bapu ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળની મહિલાઓને સીવણ, રાચરચીલા નિર્માણ સહિતની તાલીમ આપીને મહાદેવને અર્પણ થતા વસ્ત્રો માંથી વસ્ત્ર પ્રસાદ…

Morari Bapu : દુનિયાની પ્રસન્નતાથી ઇમ્પ્રેસ ન થાય અને નિંદાથી ડિપ્રેશ ન થાય એ બુદ્ધપુરુષ છે.

રામચરિત માનસ કહે છે:મૈં મૃત્યુ દિખાતા હું-આ પ્રેક્ટીકલ છે. મૃત્યુ સામે જીતવું કે હારવું નથી,મૃત્યુને જોવાનું છે. મૃત્યુને કહેવાનું છે…

Hanuman Jayanti : પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારું છે : શબાના આઝમી

-જીવનમાં સાત આહાર ઊર્જાને ઉર્ધ્વગામી કરે : મોરારિબાપુ તલગાજરડામાં કલાધરોને અર્પણ થયાં વિવિધ એવોર્ડ તલગાજરડા – (તખુભાઈ સાંડસુર દ્વારા) Hanuman…

Morari Bapu : તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ ઉજવાશે

Morari Bapu : તલગાજરડા : પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તારીખ ૩૦ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન શ્રી ચિત્રકૂટધામ…

Ram Katha : વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન.

Ram Katha આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે:રામનાથ કોવિંદ.* *ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ…

Morari Bapu : સાધકમાં વિનમ્રતા હોવી જોઈએ.

સાધકમાં નમ્રતા,પરસ્પર પ્રેમ,ગ્રંથ ઉપર દ્રઢ ભરોસો ઇષ્ટનું સ્મરણ-હોવા જોઇએ. સાધકમાં પોતાની વિશેષતાનો અહંકાર આવવો ન જોઈએ. વક્તાનું પણ એક લક્ષણ…

Morari Bapu : મહુવા: તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે

આગામી તા.7ને શુક્રવારે સતત 18માં વર્ષે સંતવાણીના આદિ સર્જક, ભજનિક, તબલા વાદક, બેન્જો વાદક અને મંજીરા વાદકની એવોર્ડ આપીને વંદના…

Morari Bapu : મોરારી બાપુએ ચાતુર્માસને આપ્યો નવો અર્થ: સમાસ, અમાસ, કુમાશ અને ક્ષમાશના ચાર સૂત્રો સમજાવ્યા

Morari Bapu પ્રવર્ષણ પર્વત પર માનસ રામયાત્રાની છઠ્ઠા દિવસની કથા: બાપુએ અંતઃકરણની શુદ્ધિ અને સાધુતાનો માર્ગ સમજાવ્યો પ્રવર્ષણ પર્વત (કર્ણાટક),…

Ram Katha : આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

Ram Katha : બરસાના, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક…