Tag: BJP

UGC NET NEET : લાખો લોકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું, NEET મામલે ભાજપ પર પ્રિયંકા ગાંધીના પ્રહાર

UGC NET અને NEET પેપર લીકનો મુદ્દો દિવસેને દિવસે વેગ પકડી રહ્યો છે. NEET પેપર લીક થયા બાદ UGC નેટની…

મહારાષ્ટ્રમાં BJP શરૂ કરશે ઘર-ઘર ચલો અભિયાન

Mumbai : પક્ષના વરિષ્ઠોના મતે લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં ૧.૫ ટકાનો વધારો કરીને વિધાનસભામાં વિજય મેળવી શકાશે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં…

RSSના અધ્યક્ષ મોહન ભાગવતે યોગી આદિત્યનાથ સાથે બંધબારણે બેઠક કરી

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભારે નુકસાન થયું છે ત્યારે મોહન ભાગવતની યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી…

દ્વારકામાંથી ચરસનો મોટો જથ્થો મળ્યો, 40 પેકેટ ઝડપાયા

દ્વારકા : દ્વારકામાંથી ચરસનો મોટો જથ્થો મળ્યો છે. દરિયાકિનારે ચરસનો મોટો જથ્થો મળ્યો છે. આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો…

જન ગણ મન… જમ્મુ કાશ્મીરની સ્કૂલોમાં હવે રાષ્ટ્રગીત અનિવાર્ય, આ નિર્ણય પાછળનું શું છે કારણ?

જમ્મુ-કાશ્મીરની દરેક શાળામાં સવારની અસેમ્બલીમાં રાષ્ટ્રગીતનો સમાવેશ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને કેન્દ્રશાસિત પ્રદેશની તમામ શાળાઓને…

કચ્છના દરિયાકાંઠેથી મળ્યો 9 કરોડની કિંમતના ચરસનો જથ્થો

ગુજરાતના કચ્છ જિલ્લાના સિંધોડી અને સૈયદ સુલેમાન બેટ નજીકના દરિયાકિનારે જખૌ મરીન પોલીસને ચરસના નવ પેકેટ મળી આવ્યા હતા. આ…

મંત્રી બનતા પવન ચિરંજીવીને પગે લાગ્યા, પછી મોદીએ લગાવ્યા ગળે

બુધવારે આંધ્રની રાજનીતિમાં એક નવો અધ્યાય ઉમેરાયો. એન ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. કેસરપલ્લી શહેરના આઈટી પાર્ક…

જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો, એક આતંકી ઠાર, સર્ચ ઑપરેશન યથાવત

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં તણાવ વધ્યો છે. 9 જૂને રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલા બાદ ફરી એકવાર કઠુઆમાં…

RSS ચીફ મોહન ભાગવતે મણિપુરની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યુ – એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યુ છે રાજ્ય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ.મોહન ભાગવતે મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની…

મોદી કેબિનેટમાં કોને મળ્યું કયું મંત્રાલય? જાણો વિગતવાર

9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ વખતે મોદી સરકારમાં 71 કેન્દ્રીય…