Category: Politics

UGC NET NEET : લાખો લોકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું, NEET મામલે ભાજપ પર પ્રિયંકા ગાંધીના પ્રહાર

UGC NET અને NEET પેપર લીકનો મુદ્દો દિવસેને દિવસે વેગ પકડી રહ્યો છે. NEET પેપર લીક થયા બાદ UGC નેટની…

મહારાષ્ટ્રમાં BJP શરૂ કરશે ઘર-ઘર ચલો અભિયાન

Mumbai : પક્ષના વરિષ્ઠોના મતે લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં ૧.૫ ટકાનો વધારો કરીને વિધાનસભામાં વિજય મેળવી શકાશે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં…

RSSના અધ્યક્ષ મોહન ભાગવતે યોગી આદિત્યનાથ સાથે બંધબારણે બેઠક કરી

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભારે નુકસાન થયું છે ત્યારે મોહન ભાગવતની યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી…

આદેશ આવ્યો અનોખો – BSFમાં દારૂની બોટલોના ઢાંકણા પર હશે હસ્તાક્ષર, ઢાંકણ જમા કરાવ્યાં બાદ મળશે નવી બોટલ!

નિયત ક્વોટા અનુસાર, જ્યારે એક જવાન બીજી દારૂની બોટલ ખરીદવા જશે ત્યારે તેણે પોતાની સાથે જૂની બંને બોટલની બંને કેપ…

Prashant Kishor: પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર પ્રહારો કર્યા, કહ્યું- તેમના ચરણ સ્પર્શ કરીને બિહારના લોકોનું સન્માન વેચ્યું

Prashant Kishor: પ્રશાંત કિશોરે કહ્યું, ‘નીતીશ કુમારે માંગણી કરી છે કે તેઓ 2025 પછી પણ મુખ્યમંત્રી પદે રહે અને આ…

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની પત્નીને આપ્યો આદેશ : સોશિયલ મીડિયા પરથી સુનાવણીનું રેકોર્ડિંગ હટાવો

દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દારૂ નીતિ સંબંધિત કેસમાં કોર્ટની સુનાવણીનું વીડિયો રેકોર્ડિંગ…

જન ગણ મન… જમ્મુ કાશ્મીરની સ્કૂલોમાં હવે રાષ્ટ્રગીત અનિવાર્ય, આ નિર્ણય પાછળનું શું છે કારણ?

જમ્મુ-કાશ્મીરની દરેક શાળામાં સવારની અસેમ્બલીમાં રાષ્ટ્રગીતનો સમાવેશ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને કેન્દ્રશાસિત પ્રદેશની તમામ શાળાઓને…

લોકસભામાં નરેન્દ્ર મોદીને બિનશરતી ટેકો આપનાર MNSએ હવે NDA પાસે વિધાનસભા માટે ૨૦ બેઠક માગી

લોકસભાની ચૂંટણીઓ ‍વખતે શિવસેના સાથે હોવા છતાં ઉદ્ધવ ઠાકરેને મત અને બેઠકો વધુ મળી શકે એવી શક્યતા હોવાથી નૅશનલ ડેમોક્રૅટિક…

મંત્રી બનતા પવન ચિરંજીવીને પગે લાગ્યા, પછી મોદીએ લગાવ્યા ગળે

બુધવારે આંધ્રની રાજનીતિમાં એક નવો અધ્યાય ઉમેરાયો. એન ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. કેસરપલ્લી શહેરના આઈટી પાર્ક…

RSS ચીફ મોહન ભાગવતે મણિપુરની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યુ – એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યુ છે રાજ્ય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ.મોહન ભાગવતે મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની…