Category: Spiritual

Navratri 2024: નવરાત્રિ દરમિયાન કરો આ ઉપાય, તમામ અવરોધો દૂર થશે

Navratri 2024: નવરાત્રિ દરમિયાન કરો આ ઉપાય, તમામ અવરોધો દૂર થશે, ઇચ્છિત પરિણામ મળશે! એવું માનવામાં આવે છે કે નવરાત્રિદરમિયાન…

Pitru amavasya 2024 : સર્વ પિતૃ અમાવસ્યા પર કરો ગરુડ પુરાણના આ ઉપાયો, પિતૃઓની ખુશીઓથી ઘર ભરાઈ જશે.

અશ્વિન મહિનાની અમાવાસ્યાને પિતૃ મોક્ષ અમાવસ્યા અથવા સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે. 15 દિવસ લાંબો પિતૃ પક્ષ સર્વ પિતૃ…

kailash theme : મણીનગરના જૈમીનભાઈ પટેલ દ્વારા ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી – કૈલાશ થીમ અને ઇકો-ફ્રેન્ડલી વિસર્જનનું અનોખું સંકલન

Kailash Theme, અમદાવાદ, સપ્ટેમ્બર 2024 – મણીનગર (ખોખરા) વિસ્તારના રહેવાસી જૈમીનભાઈ પટેલએ ગણેશ ચતુર્થીના પવિત્ર અવસર પર દરવર્ષની જેમ આ…

Ganesh Visarjan : સુનિલ સોસાયટીમાં ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Ganesh Visarjan : અમદાવાદઃ, 2024: મણિનગર સ્થિત સુનિલ સોસાયટીમાં આ વર્ષે ગણેશ ચતુર્થીનું ભવ્ય અને પર્યાવરણ મૈત્રી ગણેશોત્સવનું આયોજન કરવામાં…

Ganesh Mandir Ratadiya : મુલાણી પરિવાર દ્વારા ભવ્ય ગણેશ યજ્ઞનું આયોજન

Ganesh Mandir Ratadiya તારીખ 7 સપ્ટેમ્બર, 2024ના રોજ મુદ્રા ના રતાડીયા ગામે મુલાણી પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભવ્ય…

Shradhanjali: શ્રી ઘનશ્યામભાઈ અંબાલાલ ઠક્કરની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ….

Shradhanjali : પ્રતિનિધી દ્વાર , 25 ઓગસ્ટ 2024 : લોહાણા સમાજના પ્રિય અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ શ્રી ઘનશ્યામભાઈ અંબાલાલ ઠક્કરની ત્રીજી…

Pm: પ્રધાનમંત્રીશ્રીની યુક્રેનની સદભાવના મુલાકાત અને યુધ્ધ અટકાવવાનો સદભાવ ફળે એ માટે બાપુએ પ્રાર્થના સાથે આ પ્રયાસને ટેકો આપ્યો.

કૃષ્ણજન્મની પૂર્વ સંધ્યાએ સાધુનો પંજરી પ્રસાદ:સર્વનો સ્વિકાર,સૌને પ્યાર,સૌ શુભ માટે ખુલ્લા દ્વાર,સંસારનો સાર અને સૌ માટે પોકાર-એ સાધુનાં લક્ષણ છે.…

રામકથા પ્રેમ યજ્ઞ છે: મોરારિબાપુ .ઈન્ડોનેશિયામાં ત્રીજા દિવસની કથામાં ભારતીય રાજદૂત સંદિપ ચક્રવર્તીની ઉપસ્થિતિ 

Morari Bapu : (તખુભાઈ સાંડસુર દ્વારા ) : તા 19-8-24 યોગ કર્તા -ઈન્ડોનેશિયા એક સમયનો જાવા ટાપુ અને અત્યારે ઈન્ડોનેશિયા…

Reva ashram : રેવા આશ્રમ મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક ( સુંદરકાંડ) દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો

Reva ashram : કરનાળી : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર પૂજ્ય રજની બાપુ ના રેવા આશ્રમ મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી…