Category: Spiritual

Ram Navmi : રામ નવમી નિમિત્તે ઘોડાસર શ્રી રામ જલારામ મંદિરે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

Ram Navmi : અમદાવાદ, – રામ નવમીના પવિત્ર અવસરે, ઘોડાસર સ્થિત શ્રી રામ જલારામ મંદિરથી એક ભવ્ય અને શ્રદ્ધામય શોભાયાત્રાનું…

Vishva Navkar Mahamantra : અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન

નવકાર મહામંત્ર કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતો એપેક્સના મુખ્ય કાર્યક્રમ અને અન્ય બીજા કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવનથી સમગ્ર…

Numerology : જીંદગી બદલવાની વિજ્ઞાનસર્જિત કળા – સર્ટિફાઇડ ન્યુમરોલોજિસ્ટ ફાલ્ગુન ઠક્કર સાથે જાણો સફળતાના રહસ્યો

Numerology – આધુનિક યુગમાં જ્યારે માણસ ભૌતિક સુખ-સગવડોથી ઘેરાયો છે, ત્યારે પણ આંતરિક શાંતિ, સંતોષ અને સફળતાની શોધ યથાવત છે.…

Morari Bapu – બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

Morari Bapu રામચરિતમાન બુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે. આર્જેન્ટિનાનાં ઉશૂવાયા ખાતે ચાલી રહેલી…

Numerology : ખાસ ન્યુમરોલોજી વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો: અંકશાસ્ત્રના રહસ્યોને ઉકેલવા માટે હિતેશ ગજ્જર સાથેનો પ્રેરણાદાયી કાર્યક્રમ

Numerology અમદાવાદ, 25 માર્ચ 2025 – ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર, જે જીવનની રહસ્યમય ઘટનાઓને સમજીને એક નવી દિશા આપે છે.…

હિતેશ ગજ્જર સાથે અંકશાસ્ત્રના રહસ્યોને ઉકેલો – ખાસ ન્યુમરોલોજી વર્કશોપ, અમદાવાદ

Numerology Workshop અમદાવાદ, માર્ચ 2025: શું તમારે પણ જાણવા છે કે અંકો માત્ર ગણતરી માટે જ નહીં, પણ આપણા ભવિષ્યને…

Morari Bapu : મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

Morari Bapu : પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે…

Rajadhiraj : મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

Rajadhiraj માર્ચ 10, 2025: મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ…

Morari Bapu : અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું

Morari Bapu ચિત્રકૂટ, 27 ફેબ્રુઆરી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ગુરુવારના રોજ મધ્ય…