Category: Articles

Ayurveda : આયુર્વેદ વિશેની ગેરસમજો દૂર કરીએ – ડૉ. કુંજલ ચેતનભાઈ ચૌહાણ દ્વારા

Ayurveda લોકોમાં ઘણા વખતથી એવી ગેરમાન્યતા છે કે “આયુર્વેદ ધીમું છે”. આ ખોટી સમજ ખૂબ વધારે ફેલાયેલી છે. વાસ્તવમાં આયુર્વેદ…

મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને, ચાલ્યાં ગયાં આંખોથી આખો ચાર કરીને – શ્રેણિક દલાલ દ્વારા

મારી નાત જાતનાં મોટા ભાગના લોકો અમદાવાદ શહેરમાં વસે છે. ત્યાં અમારી નાતની ક્લબ છે જેમાં એક વાંચનાલય પણ ચલાવવામાં…

પ્રેમ લગ્નમાં સફળતાની ચાવી…. સંમતિ – શ્રેણિક દલાલ દ્વારા

પૂર્વભવના સંબંધોની લેણાદેણી બાકી રહેતા નર અને નારીને કોઈક ક્ષણે અરસપરસ માટે લાગણીનો ઉભરો આવવાથી અથવા આ ભવમાં એકબીજાને જોઈને…

  નમ્રતા..સ્વભાવનું એક આભૂષણ – શ્રેણિક દલાલ દ્વારા

નમ્રતા માનવ સ્વભાવનું એક અલંકાર ગણાય છે. અનેક ગુણોયુક્ત એવી નમ્રતા વ્યવહારમાં રાખનાર વ્યક્તિને લોકો માનની નજરે જોતાં હોય છે.…

માફી આપવામાં કે માફી માંગવામાં રહેલી મહાનતા – શ્રેણિક દલાલ દ્વારા

પોતાની ભૂલની માફી માંગવામાં મહાનતા રહેલી છે પરંતુ બીજાની ભૂલને માફ કરવામાં પોતાની ઉદારતાનાં દર્શન થાય છે. ક્ષમા માગનારો અને…

Parimal Nathwani – વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા

Parimal Nathwani વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા…