Category: Gujarati

Scimplify : સ્પેશિયાલિટી કેમિકલ્સ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં પરિવર્તન લાવવામાં સિમ્પલીફાઇ અગ્રેસર

રાષ્ટ્રીય, ઓગસ્ટ, 2024: સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ-અપ સિમ્પલીફાઇએ આજે જાહેર કર્યું હતું કે તેણે સિરિઝ A ફંડિંગમાં 9.5 મિલિયન ડોલર…

NMAJS : નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ- ઉજ્જવળ ભવિષ્ય માટે ઈશા અંબાણી પિરામલની પરિકલ્પના આધારિત સ્કૂલનો શુભારંભ

NMAJS: મુંબઈ, આ સપ્તાહે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે બે શૈક્ષણિક સંસ્થાઓનો શુભારંભ થયો. આમાં નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ…

આ ભવની સગાઈ છે……સંબંધ જાળવી રાખો. શ્રેણિક દલાલ દ્વારા

માનવી સમાજમાં રહેતો હોવાથી એકબીજાનાં સંપર્કમાં આવવાથી સંબંધ બંધાતા સંબંધી બનતા હોય છે. લોહીની સગાઈ પાસેની હોય કે દૂરની હોય…

World lion day : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ વિડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું

World lion day: અમદાવાદ : 2024: વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ…

Bangladesh : બાંગ્લાદેશની ઘટનાઓએ નરેન્દ્ર મોદીને બે મહત્વના બોધપાઠ આપ્યા છે

બાગ્લાદેશમાં (Bangladesh) બનેલી ઘટનાઓના (events) કારણે તેના સૌથી શક્તિશાળી મહિલા વડા પ્રધાન શેખ હસીનાને (Sheikh Haseena) શરણ માટે ભાગીને ભારત…

KJSS : શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

KJSS દ્વારા ચાલી રહેલા પાલડી, બોપલ અને ચાંદોગર ખાતેના મેડિકલ સેન્ટર્સ બાદ, આ ચોથું મેડિકલ સેન્ટર છે. અમદાવાદ : જશોદાનગર…

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

AESL : • એન્થે, એઇએસએલ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ઑક્ટોબર 19-27 2024 થી ઑનલાઇન અને ઑફલાઇન લેવાશે • ધોરણ VII-IX માં…

પેસ્ટ કંટ્રોલ મેનેજમેન્ટ ઉદ્યોગને આગળ વધારવા માટે સમર્પિત ગ્લુ બોર્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) ની રચના કરવા માટે ગુંદર બોર્ડ ઉત્પાદકો એક થયા

ગ્લુ બોર્ડ મેન્યુફેક્ચરર્સ એ પેસ્ટ કંટ્રોલ મેનેજમેન્ટ ઉદ્યોગને આગળ વધારવા માટે ગ્લુ બોર્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) રચી મુંબઈ, 2024 :…

Reliance foundation : આ આફતના સમયે અમે કેરળના લોકોની પડખે છીએ”: રિલાયન્સ ફાઉન્ડેશન

ભૂસ્ખલનથી તબાહ થયેલા વાયનાડના લોકો માટે તાત્કાલિક રાહત અને લાંબાગાળાના વિકાસનાં પગલાંની ઘોષણા • રાજ્ય સરકાર અને SDMA સાથે નિકટતાથી…

Morari Bapu : ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથામાં આસ્થા અને વૈશ્વિક લક્ષ્યોને એકજૂટ કર્યાં

ન્યુયોર્ક, ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો…