Category: Gujarati

Parshva Jewellery House : પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીના ગરબા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

સિટીના સૌથી મોટા વોટર પ્રુફ એસી ડોમમાં ખેલૈયાઓ વરસાદમાં પણ ગરબે ઝુમી રહયા છે, જેમાં 4000 ટનથી વધુ ક્ષમતા ધરાવતું…

Ram Katha : આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

Ram Katha : બરસાના, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક…

Narsinh Mehta Award : કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ ૨૦૨૫નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

Narsinh Mehta Award પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના…

ધી- ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (FGSCDA), દ્વારા ફિનટેક અને બેંકિંગ સિનર્જી”ના વિષય પર કૉંફરેન્સનું આયોજન કરાયું

FGSCDA : સિટીના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) તથા એથિક્સ ફિંટેક પ્રા. લી. સાથે…

સંબંધ બાંધતા બંધાઈ ગયો…..તો ટકાવી જાણો – શ્રેણિક દલાલ દ્વારા

માનવી સમાજમાં રહેતો હોવાથી બીજા જોડે કોઇ ને કોઇ સંબંધથી સંકળાયેલો હોય છે. અમુક સંબંધ જન્મજાતથી જ પોતાના કર્માનુસાર લોહીનો…

Navratri : ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

Navratri અમદાવાદ : અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે…

Ayurveda : વર્ષા ઋતુ અને ખોરાકની સાચી સમજ – આયુર્વેદ મુજબ શું ખાવું નહિ?

Ayurveda : ચોમાસું એટલે વરસાદી ઠંડક, હરિયાળી અને મજા! પણ આ ઋતુમાં આપણું પાચન તંત્ર નબળું પડે છે અને નાની-નાની…

Ayurveda : આયુર્વેદીય દ્રષ્ટિકોણથી કોલેસ્ટ્રોલ : કારણો અને નિયંત્રણ

Ayurveda : કોલેસ્ટ્રોલ કેમ વધે છે? (મુખ્ય કારણ – આયુર્વેદ મુજબ) અહિતકારક આહાર – વધુ તળેલા, તેલિયા, મીઠા, ભારે પચનવાળા…

Heer-Ranja : “હીર-રાંઝા: એક મ્યુઝિકલ” અમદાવાદમાં એક અભૂતપૂર્વ સફળતા

Heer-Ranja : અમદાવાદ, ઑગસ્ટ, ૨૦૨૫ –અર્થ શાહ પ્રોડક્શન ના બેનર હેઠળ અને દિગ્દર્શક શ્રી અર્થ શાહના દિગ્દર્શનમાં રજૂ થયેલ “હીર–રાંઝા…

Seventh Day School : સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ : નાના ફૂલ જેવા બાળકની હત્યા – સમાજની આસ્થા પર ચોટ

રાજકીય મૌન અને સરકારી નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો – એડિટોરીયલ, ધ ન્યૂઝ એક્સપ્રેસ Seventh Day School અમદાવાદ : અમદાવાદ ખોખરા…