Category: Entertainment

GANDHINAGAR : પાટનગરના આંગણે સાંસ્કૃતિક ઉજાસ પ્રગટાવતા શ્રી સંજય તન્ના, બીગશોટ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરની જાણીતી ‘સંસ્કૃતિ’ સંસ્થા તેમજ ધી ડોકટર્સ એસોસિએશન સહભાગી બન્યા GANDHINAGAR : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, સાંસ્કૃતિક…

MORARI BAPU : “તલગાજરડાનાં વિચારો વિશ્વાસના ઘૂનામાં નાહીને નીકળે છે”

અમારો માર્ગ વિચાર અને વિશ્વાસનાં બે કિનારાઓ વચ્ચે વૈરાગનો મારગ છે: મોરારિબાપુ આને પારિવારિક આત્મશ્લાઘા ન સમજશો: બાપુ સનાતની પરંપરામાં…

BAPA SITARAM : ગુરૂઆશ્રમ બગદાણા ખાતે દીપાવલી પર્વમાળાની તૈયારીઓ નો ધમધમાટ શરૂ

બગદાણા ખાતે સ્વયંસેવકોની મળેલી ખાસ બેઠકમાં વ્યસન મુક્તિના શપથ લીધા BAPA SITARAM . હરેશ જોશી-કુંઢેલી : બગદાણા : દિવાળી બેસતા…

Pu. Shankaracharya Maharaj : હિન્દુઓ એક હશે તો દુનિયાની કોઈ તાકાત એના પર શાસન કરી શકશે નહીં – પૂ. શંકરાચાર્ય મહારાજ

Pu. Shankaracharya Maharaj ભાવનગર : શિવકુજ આશ્રમ અધેડા વિસ્તાર ભાવનગર ખાતે નવરાત્રી પુનરાવતી પ્રસંગે ધર્મ સભામાં દ્વારકા શારદાપીઠ ના શંકરાચાર્ય…

remo d’souza : 12 કરોડના કૌભાંડમાં રેમો ડિસોઝાનું નામ સામે આવ્યું, રેમો આ કેસમાં ખરાબ રીતે ફસાયા!

remo d’souza : ‘ABCD 2’ અને ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર રેમો ડિસોઝા હવે મોટી મુશ્કેલીમાં છે. તેની…

sonyliv : સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત નેહરુની ભૂમિકા સિદ્ધાંત ગુપ્તાને કઈ રીતે મળી

sonyliv : સિદ્ધાંત ગુપ્તા સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત રાજકીય થ્રિલર સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત જવાહરલાલ નેહરુના લૂકને કારણે સોશિયલ…

Padmashri Jagadish Trivedi : પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જન્મદિવસે રકતતુલાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

જગદીશ ત્રિવેદી સાથે સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર , ડીએસપી સહીત સંતો-મહંતોએ પણ રક્તદાન કર્યું Padmashri Jagadish Trivedi : ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર…

Shakti Sandhya : કીર્તિદાન ગઢવી શરદ પૂર્ણિમા પર શક્તિ સંધ્યા ગરબામાં પરફોર્મ કરશે

Shakti Sandhya : અમદાવાદ: શક્તિ સંધ્યા ગરબા સીઝન 2 ની અભૂતપૂર્વ સફળતા બાદ, નવરાત્રીના ઉત્સાહીઓને બુધવારે શરદ પૂર્ણિમા ઉત્સવ સાથે…

Morari Bapu : માનસરૂપીકાલિકામાં ધાતુ એટલે કનક ભૂધરાકાર શ્રી હનુમાનજી

કથાપ્રવાહમાં વ્યાસપીઠ તરફથી ત્રિભુવનને રામ જન્મની વધાઇ અપાઇ તર્કથી કંઈ સિદ્ધ થતું નથી પણ સતર્ક થવું એ મહત્વનું છે. રામાયણે…

Shakti Sandhya Garba : અમદાવાદની નવરાત્રિમાં શક્તિ સંધ્યા ગરબાએ તોફાન મચાવી દીધું

Shakti Sandhya Garba : અમદાવાદ: શક્તિ સંધ્યા ગરબા સિઝન 2 આ નવરાત્રિમાં અમદાવાદમાં સૌથી વધુ વાઇબ્રેન્ટ અને ચર્ચાસ્પદ ઇવેન્ટ્સમાંની એક…