Author: The News Express

UCC : ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા “યુસીસી” પર સેમિનાર યોજાયો

અમદાવાદ : શુશ્રુત ભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે 9 એપ્રિલ, 2025 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) – કર્ણાવતી મહાનગર…

Ram Navmi : રામ નવમી નિમિત્તે ઘોડાસર શ્રી રામ જલારામ મંદિરે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

Ram Navmi : અમદાવાદ, – રામ નવમીના પવિત્ર અવસરે, ઘોડાસર સ્થિત શ્રી રામ જલારામ મંદિરથી એક ભવ્ય અને શ્રદ્ધામય શોભાયાત્રાનું…

  નમ્રતા..સ્વભાવનું એક આભૂષણ – શ્રેણિક દલાલ દ્વારા

નમ્રતા માનવ સ્વભાવનું એક અલંકાર ગણાય છે. અનેક ગુણોયુક્ત એવી નમ્રતા વ્યવહારમાં રાખનાર વ્યક્તિને લોકો માનની નજરે જોતાં હોય છે.…

Vishva Navkar Mahamantra : અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન

નવકાર મહામંત્ર કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતો એપેક્સના મુખ્ય કાર્યક્રમ અને અન્ય બીજા કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવનથી સમગ્ર…

Numerology : જીંદગી બદલવાની વિજ્ઞાનસર્જિત કળા – સર્ટિફાઇડ ન્યુમરોલોજિસ્ટ ફાલ્ગુન ઠક્કર સાથે જાણો સફળતાના રહસ્યો

Numerology – આધુનિક યુગમાં જ્યારે માણસ ભૌતિક સુખ-સગવડોથી ઘેરાયો છે, ત્યારે પણ આંતરિક શાંતિ, સંતોષ અને સફળતાની શોધ યથાવત છે.…

Charity: જલારામ બાપાની કૃપાથી શરાફ મહાજન દ્વારા મહાન દાનસેવા: સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ અને દ્વારકાધીશ ગૌશાળાને ઉદાર સહાય

Charity અમદાવાદ, – શરાફ મહાજન, અમદાવાદ દ્વારા માનવતાની સેવા અને પરોપકારના એક અનોખા ઉદાહરણ રૂપ એક ઉત્તમ કાર્ય હાથ ધરવામાં…