Month: September 2025

જીવનમાં સુખ કે દુ:ખ તો આવતું રહેશે પણ આપણે તેને સ્વીકારવું જ પડશે – શ્રેણિક દલાલ દ્વારા

માનવીના સ્વભાવમાં શાંત, ક્રોધ, કરુણ, હાસ્ય, ભય, અદ્ભૂત, શૃંગાર એવા નવ રસ એક અથવા બીજી રીતે વણાયેલા હોય છે. આ…

Parshva Jewellery House : પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીના ગરબા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

સિટીના સૌથી મોટા વોટર પ્રુફ એસી ડોમમાં ખેલૈયાઓ વરસાદમાં પણ ગરબે ઝુમી રહયા છે, જેમાં 4000 ટનથી વધુ ક્ષમતા ધરાવતું…

Ram Katha : આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

Ram Katha : બરસાના, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક…

Narsinh Mehta Award : કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ ૨૦૨૫નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

Narsinh Mehta Award પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના…

ધી- ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (FGSCDA), દ્વારા ફિનટેક અને બેંકિંગ સિનર્જી”ના વિષય પર કૉંફરેન્સનું આયોજન કરાયું

FGSCDA : સિટીના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) તથા એથિક્સ ફિંટેક પ્રા. લી. સાથે…