Tag: Shrenik Dalal

કડવા ફળ છે ક્રોધનાં,  ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય – શ્રેણિક દલાલ દ્વારા

મોહ, માયા લોભ, તથા ક્રોધ ચાર પ્રકારનાં કષાયોમાં ક્રોધનું સ્થાન મુખ્ય છે. સર્વ અનર્થનું મૂળ ક્રોધમાં જ રહેલું છે. સ્વભાવમાં…

જવાબદારી તથા ફરજ બન્ને એકબીજાનાં પૂરક બની રહે છે – શ્રેણિક દલાલ દ્વારા

કોઈ પણ જવાબદારી લેવી તે માનીએ તેટલું સહેલું નથી. જવાબદારી નાની હોય કે મોટી લીધી હોય તો તે નિભાવવી જ…

મૃત્યુ પૂર્વેની  – સ્મૃતિઓનો નિકાલ – શ્રેણિક દલાલ દ્વારા

સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી જીવનસાથી કે સંતાનો તેની વસ્તુઓ, કપડાં, જણસ, દસ્તાવેજો તથા અન્ય તમામ બાબતો કાઢી,…

મનુષ્યના મનમાં સૌથી વધું ભય મૃત્યુનો હોય છે – શ્રેણિક દલાલ દ્વારા

હું ઈશ્વર પ્રત્યેય કૃતજ્ઞ છું જેણે મને માનવદેહ રૂપે સીત્યોત્તેર વર્ષ પહેલાં જૈન કુળમાં તથા સંસ્કારી કુટુંબમાં જન્મ આપ્યો. જેનો…