Tag: news

Bajrang Das Bapu : બગદાણાના ગુરુઆશ્રમ ખાતે વિવિધ ગામોના સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી 

આગામી તા.17 ને શુક્રવારના રોજ પૂ. સંતશ્રી બજરંગદાસબાપાના 48માં પુણ્યતિથી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું Bajrang Das Bapu : બગદાણા…

Savitribai Phule : રાષ્ટ્રમાતા,વિદ્યાની દેવી આધુનિક ભારત ના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસ નું આયોજન

Savitribai Phule : રાજકોટ : રાષ્ટ્રમાતા,વિદ્યાની દેવી આધુનિક ભારત ના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ ના અવસરે એક…

Anjana Dham : આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું ‘આંજણા ધામ’ નિર્માણ પામશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ યોજાશે વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ના નિર્માણ માટે…

ACMA – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લીધી ACMA અમદાવાદ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

Rajkot : તારીખ 31/12/2024 નારોજ ચારણ સમાજમાં સોનલ બીજની ઉજવણી: 101માં જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ

Rajkot રાજકોટ : રેલનગર ચારણ સમાજ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સોનલ બીજની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવે…

Kisan Day : નવીનતા અને કૃષિને એકસાથે લાવવું: ધાનુકા એગ્રીટેકનો કિસાન દિવસ

200 ખેડૂતો અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે સમગ્ર દેશમાં 14.5 કરોડ ખેડૂતોને સશક્તિકરણ Kisan Day : ગાંધીનગર, ગુજરાત,ડિસેમ્બર 2024- કિસાન…

Brand Vogue : અમદાવાદના લેટેસ્ટ ફેશન ડેસ્ટિનેશનમાં બ્રાન્ડ વોગ

Brand Vogue : અમદાવાદ, ડિસેમ્બર : પ્રીમિયર ફેશન રિટેલર બ્રાન્ડ વોગે અમદાવાદમાં તેનો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો છે, જેમાં ગાર્મેન્ટ્સ…

Rajkot : રાજકોટ જિલ્લા ના બે વકીલો ની ધારદાર રજૂઆતો બાદ ૫ વર્ષની સજા ના આરોપી ઓ ને જામીન મળ્યા.

Rajkot રાજકોટ, તારીખ: 24/12/2024 ના રોજ, સાતમા અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ, રાજકોટના દ્વારા ચાર આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા…

Surat : સંસ્કૃતિના રક્ષકને સુરતમાં સન્માનિત, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો અનુરોધ

Surat સુરત: ગુજરાત સરકાર દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી માટે કાર્યરત વ્યક્તિઓને ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’થી સન્માનિત…