Tag: Morari Bapu

Morari Bapu : “હું અહીં ભાઈચારો,મહોબ્બત,શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું.”

ભવસાગર પાર કરવા માટે રામકથા દ્રઢ નૌકા છે. હાસ્ય હયાતિનું ભાષ્ય છે શ્રધ્ધા ગુરુ પર,વિશ્વાસ ગુરુ વચન પર,ભરોસો ગુરુ ચરણ…

Morari Bapu – બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

Morari Bapu રામચરિતમાન બુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે. આર્જેન્ટિનાનાં ઉશૂવાયા ખાતે ચાલી રહેલી…

Morari Bapu : મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

Morari Bapu : પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે…

Morari Bapu : અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું

Morari Bapu ચિત્રકૂટ, 27 ફેબ્રુઆરી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ગુરુવારના રોજ મધ્ય…

Morari Bapu : રામ ઇશ્વર,કૃષ્ણ સર્વેશ્વર,શિવ પરમેશ્વર છે.

Morari Bapu *કોટેશ્વર પરમેશ્વર છે.* *રામ સત્ય છે,એટલે સત્ય ઈશ્વર છે.* *કૃષ્ણ પ્રેમ છે,પ્રેમ સર્વેશ્વર છે.* *શિવ-શંકર કરુણા છે,કરુણા પરમેશ્વર…

Morari Bapu : પુ.સંતરામજીની સમાધિએ રામચરિત માનસ ગાન, નડિયાદમાં પુ.મોરારિબાપુના વ્યાસાસને આયોજન

Morari Bapu તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજથી 1 ફેબ્રુઆરી 25થી નડિયાદના સુખ્યાત સંતરામ મંદિરના આયોજન હેઠળ ફરી એકવાર…

Ram Katha : સંગમની કથા વિરામ પામી;આગામી-૯૫૧મી કથાનો  પહેલી ફેબ્રુઆરીથી નડીઆદ ખાતે આરંભ થશે.

આ મહાકુંભ દિવ્ય,ભવ્ય અને સાથે-સાથે સેવ્ય પણ છે. એક ને જાણો,એકને ધ્યાવો,એકને સેવો અને એકના થઈ જાઓ! દ્રષ્ટિની વક્રતા ખતમ…

Mahakumbh 2025 : સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય.

Mahakumbh 2025 સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ…