Category: Event and Shows

Numerology : ખાસ ન્યુમરોલોજી વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો: અંકશાસ્ત્રના રહસ્યોને ઉકેલવા માટે હિતેશ ગજ્જર સાથેનો પ્રેરણાદાયી કાર્યક્રમ

Numerology અમદાવાદ, 25 માર્ચ 2025 – ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર, જે જીવનની રહસ્યમય ઘટનાઓને સમજીને એક નવી દિશા આપે છે.…

Vejalpur Startup Festival : વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું માર્ચ 22, 2025 ના રોજ આયોજન દેશભરમાં એકમાત્ર અને અનોખો વિધાનસભા કક્ષાએ યોજાતો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં યોજાશે…

Shark Tank: શાર્ક ટેન્ક ઇન્વેસ્ટર નમિતા થાપરે ગુજરાતી ઉદ્યોગસાહસિક દંપતી હર્ષ અને તન્વી પર મોટો દાવ લગાવ્યો

₹૩ કરોડના રોકાણમાં ૧% ઇક્વિટી હિસ્સા માટે ૧ કરોડ રૂપિયા અને ₹૨ કરોડનું ડેટ શામેલ છે; આ સમકાલીન પુરુષોના એપરેલ…

હિતેશ ગજ્જર સાથે અંકશાસ્ત્રના રહસ્યોને ઉકેલો – ખાસ ન્યુમરોલોજી વર્કશોપ, અમદાવાદ

Numerology Workshop અમદાવાદ, માર્ચ 2025: શું તમારે પણ જાણવા છે કે અંકો માત્ર ગણતરી માટે જ નહીં, પણ આપણા ભવિષ્યને…

Felicitation Ceremony : શ્રીરામ જલારામ મંદિર, ઘોડાસર દ્વારા શરાફ મહાજન અને દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના હોદ્દેદારોનું ભવ્ય સન્માન સમારોહ

felicitation ceremony અમદાવાદ, – શ્રીરામ જલારામ મંદિર, ઘોડાસર ખાતે એક વિશેષ સન્માન સમારંભ યોજાયો, જેમાં અમદાવાદ શરાફ મહાજન અને શ્રી…

We Help Foundation : વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડનારી મહિલાઓને સન્માનિત કરવામાં આવી

We Help Foundation વી હેલ્પ ફાઉન્ડેશન, જે મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક સેવાઓ માટે સમર્પિત એક અગ્રણી સંસ્થા છે, તેણે ઉર્જા…

Rajadhiraj : મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

Rajadhiraj માર્ચ 10, 2025: મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ…

Rungta University : છત્તીસગઢની રૂંગટા યુનિવર્સિટીએ ગુજરાતની માયક્રેવ કન્સલ્ટન્સી સાથે મળીને 12 કલાકમાં 207 પેટન્ટ ફાઇલ કરી.

Rungta University : માયક્રેવ કન્સલ્ટન્સી અને તેમના મેનેજીંગ ડાયરેકટર ધ્રુવ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ છત્તીસગઢની રૂંગટા યુનિવર્સિટીએ અનોખો વિક્રમ સ્થાપિત કરતા…

celebration : શ્રી અંબાલાલ મોહનલાલ ઠક્કરની જન્મશતાબ્દી પર ભવ્ય ઉજવણી

celebration :અમદાવાદ, ૨ માર્ચ ૨૦૨૫: શહેરના સુપ્રસિદ્ધ અને સન્માનનીય વરિષ્ઠ નાગરિક શ્રી અંબાલાલ મોહનલાલ ઠક્કરજીના 100માં જન્મદિવસની ભવ્ય ઉજવણી સદવિચાર…

Vantara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી

Vantara : વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર…